Recent posts

Show more
નખત્રાણા પાસે નદી કિનારે આવેલું માં હિંગલાજનું અદભૂત સ્થાનક

હિંગલાજ પીરસવા બલુચિસ્તાન જઈ રહેલ સુરદાસને આપ્યા હતા દર્શન નખત્રાણા તાલુકાના ભારાપર અને મોટી વિરાણી વચ્ચે નખત્રાણાથી 8 કિલોમીટરના અંતરે કુદરતના સાનિધ્યમાં નદી તટ પર બિરાજમાન હિંગલાજ માતાજીના સ્વયંભૂ મંદીર આવેલું છે. રમણીય અને કુ…

સ્વસ્થ બાળકો અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શકિત  - કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની

ભુજ;    સ્વસ્થ બાળકો અને સુરક્ષિત અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શકિત છે એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ આજરોજ ટાઉનહોલ કચ્છ ભુજ ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત જણાવ્યું હતું. સહી પોષણ દેશ રોશન કેન્દ્રના …

એકલી યુવતીને હેરાન કરતા રોમિયોને કાયદાનું ભાન કરાયું, ભુજની ૧૮૧ અભયમ ટીમ આવી મદદે

ભુજ: કપડાની દુકાનમા કામ કરી પરત છુટીને ઘરે જઈ રહેલ યુવતીની છેડતી કરનાર યુવકને મહિલાની હિંમત અને જાગૃતતાના કારણે પાઠ ભણાવવામાં આવ્યો હતો, ખરા સમયે મહિલાએ મહીલા હેલ્પલાઇન અભ્યમની મદદ માંગી યુવક ને સબાક શિખાડ્યો હતો. પ્ર…

ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં ગણપતિ બાપાને ગાર્ડ ઑફ ઑનર સાથે પોલીસ જવાનોએ આપ્યો આવકાર

દેશભરમાં  આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ,ઠેર ઠેર કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ગણપતિજીની સ્થાપના સાથે ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સમગ્ર ગુજરાતમાં ભુજ અને મહેસાણા ખાતે ગણેશ દાદાને …

માડી તારા આવવાના એંધાણ થયા...બે વર્ષ બાદ ગરબે ઘુમવાનો થનઘનાટ!!! જાણો ભુજના ખેલૈયાઓની તૈયારી

નવરાત્રી એટલે માં શક્તિની ભક્તિનું પર્વ.ગુજરાત અને ગરબા એ પણ એક અનેરો સબંધ ધરાવે છે ત્યારે આવી પડેલ કોરોના રૂપી સંકટના કારણે છેલ્લા બે વર્ષથી ગરબા રસિકો મનમુકીને  ઢોલના તાલે રાશ નથી રમી શક્યા  પરંતુ હવે નવરાત્રી પૂર્વે આંશિક છૂટછ…

ભુજમાં BAPS સ્વામિનારાયણનું ભવ્ય શિખર બદ્ધ મંદિર નિર્માણ પામશે :ખાત-પૂજન વિધિ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સારંગપુર ખાતે સંપન્ન

ભુજ શહેરના હિલગાર્ડન રિંગ રોડ પરની વિશાળ ભૂમિ પર નિર્માણ થનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સંકુલની ખાતમહૂર્ત ,પૂજનવિધિ સારંગપુર મધ્યે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે તા.: 02-09-2021 અને ગુરુવાર સંપન્ન થઇ હતી . વિશ્વવ્યા…

ભુજના હમીરસર કિનારે આ વખતે પણ નઈ ઉજવાય સાતમ આઠમનો પરંપરાગત મેળો

કચ્છના પાટનગર ભુજ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના બે દિવસ માટે યોજવામાં આવતો મેળાનું ખુબ મહત્વ છે શહેરના મહાદેવનાકા બહાર અને હમીરસર કાંઠે થઈ ખેંગારબાગ સૂંધીના વિસ્તાર સુંધી મેળો ભરાય છે  હમીરસર કાંઠે રાજા શાહી વખતથી મેળો યોજાતો રહ્યો …

ગુજરાતના આર્ટ અને ક્રાફ્ટનો પરિચય કરાવતા પુસ્તાકોનું ભુજમાં ત્રિદિવસીય મેળાનું આયોજન

ભુજમા જન્માષ્ટમી નિમિતે ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તારીખ 24 થી 26 ચાલનારા આ મેળામાં ગુજરાત કચ્છની સંસ્કૃતિ,જંગલ સહિતની માહિતી આપતા વિવિધ 35 પ્રકારના પુસ્તકો 5 થી 25 ટકાના રાહતદરે…

બલુચિસ્તાન હિંગળાજ પીરસવા જતા સંગને ભુજના આ શિવ મંદિરમાં ઉતારો આપવામાં આવતો

400 વર્ષ પુરાણો ગૌરીશંકર ભીમનાથ મહાદેવના મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલ છે  ભોળાનાથને રીઝવવાનો માસ ઍટલે કે શ્રાવણ માસ આ માસ માં ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહત્વ હોય છે આવો જાણીએ ભુજના ૪૦૦ વર્ષ પુરાણો ભૂજના મંદિરનો ઈતિહાસ,શ્રાવ…

આવો જાણીયે પાંચ વર્ષથી અનોખા ઉદેશ્ય સાથે યોજાતી ભુજની શિવ સાઇકલ યાત્રાની રોચક માહિતી

જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં આ પવિત્ર માસ દરમ્યાન અનેરો થનગનાટ હોય છે પરંતુ આજે આ માધ્યમ દ્વારા એક એવી અનોખી અને કંઈક  જુદી રીતે છેલ્લા પ…

શું કહ્યું સોનાક્ષીસિન્હાએ વીરાંગનાઓને જુવો વિડીયો

3 ડિસેમ્બર 1971ના શુક્રવારના દિવસે સાંજે 5:45 વાગ્યે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવી પરિસ્થિતિમાં એરસ્ટ્ર…

ભુજનો એક એવો સાઇકલ ગ્રુપ જે આપી રહ્યો છે અનેક લોકોને પ્રેરણા:જાણો તબક્કા વાર રસપ્રદ માહિતી

45 મિનિટ સાઇકલ ચલાવવાથી થાય છે અનેક ફાયદા  ભાગદોડ ભરી જીવન શૈલી વચ્ચે લોકો સવાસ્થ્ય પ્રતેય ક્યાંક લાપરવાહ થતા જોવા મળતા હોય છે અને પરિણામે ગંભીર બીમારીઓ તેમજ માનસિક રોગનો શિકાર બનતા હોય છે ત્યારે ભુજનો સાઇકલ ગ્રુપ અનેક લોકોને સ…

Load More That is All