હિંગલાજ પીરસવા બલુચિસ્તાન જઈ રહેલ સુરદાસને આપ્યા હતા દર્શન નખત્રાણા તાલુકાના ભારાપર અને મોટી વિરાણી વચ્ચે નખત્રાણાથી 8 કિલોમીટરના અંતરે કુદરતના સાનિધ્યમાં નદી તટ પર બિરાજમાન હિંગલાજ માતાજીના સ્વયંભૂ મંદીર આવેલું છે. રમણીય અને કુ…
ભુજ; સ્વસ્થ બાળકો અને સુરક્ષિત અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શકિત છે એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ આજરોજ ટાઉનહોલ કચ્છ ભુજ ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત જણાવ્યું હતું. સહી પોષણ દેશ રોશન કેન્દ્રના …
ભુજ: કપડાની દુકાનમા કામ કરી પરત છુટીને ઘરે જઈ રહેલ યુવતીની છેડતી કરનાર યુવકને મહિલાની હિંમત અને જાગૃતતાના કારણે પાઠ ભણાવવામાં આવ્યો હતો, ખરા સમયે મહિલાએ મહીલા હેલ્પલાઇન અભ્યમની મદદ માંગી યુવક ને સબાક શિખાડ્યો હતો. પ્ર…
દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ,ઠેર ઠેર કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ગણપતિજીની સ્થાપના સાથે ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સમગ્ર ગુજરાતમાં ભુજ અને મહેસાણા ખાતે ગણેશ દાદાને …
નવરાત્રી એટલે માં શક્તિની ભક્તિનું પર્વ.ગુજરાત અને ગરબા એ પણ એક અનેરો સબંધ ધરાવે છે ત્યારે આવી પડેલ કોરોના રૂપી સંકટના કારણે છેલ્લા બે વર્ષથી ગરબા રસિકો મનમુકીને ઢોલના તાલે રાશ નથી રમી શક્યા પરંતુ હવે નવરાત્રી પૂર્વે આંશિક છૂટછ…
કચ્છના પાટનગર ભુજ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના બે દિવસ માટે યોજવામાં આવતો મેળાનું ખુબ મહત્વ છે શહેરના મહાદેવનાકા બહાર અને હમીરસર કાંઠે થઈ ખેંગારબાગ સૂંધીના વિસ્તાર સુંધી મેળો ભરાય છે હમીરસર કાંઠે રાજા શાહી વખતથી મેળો યોજાતો રહ્યો …
ભુજમા જન્માષ્ટમી નિમિતે ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તારીખ 24 થી 26 ચાલનારા આ મેળામાં ગુજરાત કચ્છની સંસ્કૃતિ,જંગલ સહિતની માહિતી આપતા વિવિધ 35 પ્રકારના પુસ્તકો 5 થી 25 ટકાના રાહતદરે…
400 વર્ષ પુરાણો ગૌરીશંકર ભીમનાથ મહાદેવના મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલ છે ભોળાનાથને રીઝવવાનો માસ ઍટલે કે શ્રાવણ માસ આ માસ માં ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહત્વ હોય છે આવો જાણીએ ભુજના ૪૦૦ વર્ષ પુરાણો ભૂજના મંદિરનો ઈતિહાસ,શ્રાવ…
જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં આ પવિત્ર માસ દરમ્યાન અનેરો થનગનાટ હોય છે પરંતુ આજે આ માધ્યમ દ્વારા એક એવી અનોખી અને કંઈક જુદી રીતે છેલ્લા પ…
3 ડિસેમ્બર 1971ના શુક્રવારના દિવસે સાંજે 5:45 વાગ્યે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવી પરિસ્થિતિમાં એરસ્ટ્ર…
45 મિનિટ સાઇકલ ચલાવવાથી થાય છે અનેક ફાયદા ભાગદોડ ભરી જીવન શૈલી વચ્ચે લોકો સવાસ્થ્ય પ્રતેય ક્યાંક લાપરવાહ થતા જોવા મળતા હોય છે અને પરિણામે ગંભીર બીમારીઓ તેમજ માનસિક રોગનો શિકાર બનતા હોય છે ત્યારે ભુજનો સાઇકલ ગ્રુપ અનેક લોકોને સ…
Social Plugin