દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ,ઠેર ઠેર કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ગણપતિજીની સ્થાપના સાથે ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સમગ્ર ગુજરાતમાં ભુજ અને મહેસાણા ખાતે ગણેશ દાદાને …
નવરાત્રી એટલે માં શક્તિની ભક્તિનું પર્વ.ગુજરાત અને ગરબા એ પણ એક અનેરો સબંધ ધરાવે છે ત્યારે આવી પડેલ કોરોના રૂપી સંકટના કારણે છેલ્લા બે વર્ષથી ગરબા રસિકો મનમુકીને ઢોલના તાલે રાશ નથી રમી શક્યા પરંતુ હવે નવરાત્રી પૂર્વે આંશિક છૂટછ…
Social Plugin