Showing posts from August, 2021Show all
ભુજના હમીરસર કિનારે આ વખતે પણ નઈ ઉજવાય સાતમ આઠમનો પરંપરાગત મેળો

કચ્છના પાટનગર ભુજ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના બે દિવસ માટે યોજવામાં આવતો મેળાનું ખુબ મહત્વ છે શહેરના મહાદેવનાકા બહાર અને હમીરસર કાંઠે થઈ ખેંગારબાગ સૂંધીના વિસ્તાર સુંધી મેળો ભરાય છે  હમીરસર કાંઠે રાજા શાહી વખતથી મેળો યોજાતો રહ્યો …

ગુજરાતના આર્ટ અને ક્રાફ્ટનો પરિચય કરાવતા પુસ્તાકોનું ભુજમાં ત્રિદિવસીય મેળાનું આયોજન

ભુજમા જન્માષ્ટમી નિમિતે ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તારીખ 24 થી 26 ચાલનારા આ મેળામાં ગુજરાત કચ્છની સંસ્કૃતિ,જંગલ સહિતની માહિતી આપતા વિવિધ 35 પ્રકારના પુસ્તકો 5 થી 25 ટકાના રાહતદરે…

બલુચિસ્તાન હિંગળાજ પીરસવા જતા સંગને ભુજના આ શિવ મંદિરમાં ઉતારો આપવામાં આવતો

400 વર્ષ પુરાણો ગૌરીશંકર ભીમનાથ મહાદેવના મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલ છે  ભોળાનાથને રીઝવવાનો માસ ઍટલે કે શ્રાવણ માસ આ માસ માં ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહત્વ હોય છે આવો જાણીએ ભુજના ૪૦૦ વર્ષ પુરાણો ભૂજના મંદિરનો ઈતિહાસ,શ્રાવ…

આવો જાણીયે પાંચ વર્ષથી અનોખા ઉદેશ્ય સાથે યોજાતી ભુજની શિવ સાઇકલ યાત્રાની રોચક માહિતી

જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં આ પવિત્ર માસ દરમ્યાન અનેરો થનગનાટ હોય છે પરંતુ આજે આ માધ્યમ દ્વારા એક એવી અનોખી અને કંઈક  જુદી રીતે છેલ્લા પ…

શું કહ્યું સોનાક્ષીસિન્હાએ વીરાંગનાઓને જુવો વિડીયો

3 ડિસેમ્બર 1971ના શુક્રવારના દિવસે સાંજે 5:45 વાગ્યે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવી પરિસ્થિતિમાં એરસ્ટ્ર…

ભુજનો એક એવો સાઇકલ ગ્રુપ જે આપી રહ્યો છે અનેક લોકોને પ્રેરણા:જાણો તબક્કા વાર રસપ્રદ માહિતી

45 મિનિટ સાઇકલ ચલાવવાથી થાય છે અનેક ફાયદા  ભાગદોડ ભરી જીવન શૈલી વચ્ચે લોકો સવાસ્થ્ય પ્રતેય ક્યાંક લાપરવાહ થતા જોવા મળતા હોય છે અને પરિણામે ગંભીર બીમારીઓ તેમજ માનસિક રોગનો શિકાર બનતા હોય છે ત્યારે ભુજનો સાઇકલ ગ્રુપ અનેક લોકોને સ…

૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ભુજ ની લાલન કોલેજ ખાતે ઉજવાયો

લાલન થી લાલ કિલ્લા સુધી ઉજવાતા સ્વતંત્રતા પર્વમાં ઐતિહાસિક ભૂમિ કચ્છમાં ત્રિરંગો ફરકાવવાનું મને સદભાગ્ય મળ્યું છે તેનું ગૌરવ છે : શિક્ષણમંત્રી ભુજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખની  ગ્રાન્ટ મંત્રીશ્રીના હસ્તે કલેકટરશ્રીને અર્પણ માધ…

50 વર્ષ પૂર્વે 1971ના ભારત પાક. યુદ્ધમાં શહીદ થયેલા વિર જવાનોને માધાપર ખાતે શ્રદ્ધાંજલિ આપવા આવી

1971માં ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું જેથી માધાપર ખાતે આજે એનસીસી દ્વારા શહીદ વિરજવાનોને યાદ કરી યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવના…

બીજા વર્ષે પણ ભુજીયાનો મેળો ન યોજાયો રાજ પરિવાર દ્વારા ભુજંગ દેવની પૂજા કરાઈ

ભુજ . ક્ચ્છ પર અવારનવાર વિદેશી આક્રમણો થતા ત્યારે ક્ચ્છ રાજના રાવ દેશળજીએ ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજીયા ડુંગર બનાવ્યો હતો વર્ષો અગાઉ ક્ચ્છ પર અમદાવાદના શેરબુલંદખાને 50 હજારના લશ્કરબળ સાથે ચડા…

કચ્છના શિક્ષકએ Ebicycle મારફતે બનાવી ડિજિટલ મોબાઇલ શાળા

વાડીવિસ્તારમાં શિક્ષણ ભુજ. 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી . જો મન થી મક્કમ હોઈએ તો ગંભીર પરિસ્થિતિને પણ આપણે અવસર માં ફેરવી શકીએ છીએ. આવોજ એક કિસ્સો લોકડાઉંનની સ્થિતિમાં જોવા મળ્યો  છે .મહામારી દરમ્યાન સૌથી વધુ શિક્ષણ પ…

Load More That is All